Dasond
મે 5, 2010 at 9:39 એ એમ (am) 3 comments
(૩) દશૌદ એટલે શું? :-
મૂળબંધનાં અંદર બતાવ્યું છે કે ૧ શ્વાસ લઇને એનિ ૧ ક્ષણ થાય ,૬ શ્વાસનિ ૧ પળ થાય, ૬૦ પળનિ ૧ ઘડી થાય અને ૬૦ ઘડીનો ૧ દિવસ અને રાત થાય આને ગુણાકાર(૧x૬x૬૦x6૦= ૨૧૬૦૦)કરીએ તો ૨૧૬૦૦ થાય અને મણસ ૧ દિવસમાં ૨૧૬૦૦ શ્વાસ ઉશ્વાસ લે છે.હવે આ ૨૧૬૦૦ નો દશમો ભાગ દશૌદ કહેવાય.આ દશૌદ દિધા વગર જીવ પાવન ન થાય પરમાત્માને મેળવી ન શકે ૨૧૬૦૦નો દશમો ભાગ ૨૧૬૦ થાય તમારા ગુરૂએ જે મંત્ર આપ્યો હોય એની ૧૦ માળા સવાર અને ૧૦ માળા સાંજે ભગવાનના નામની કરવી જોઇએ.એક માળામાં ૧૦૮ મળકા હોય ૧૦ માળા કરીએ તો ૧૦૮૦ થાય આમાથી ૮૦
મૂળબંધનાં અંદર બતાવ્યું છે કે ૧ શ્વાસ લઇને એનિ ૧ ક્ષણ થાય ,૬ શ્વાસનિ ૧ પળ થાય, ૬૦ પળનિ ૧ ઘડી થાય અને ૬૦ ઘડીનો ૧ દિવસ અને રાત થાય આને ગુણાકાર(૧x૬x૬૦x6૦= ૨૧૬૦૦)કરીએ તો ૨૧૬૦૦ થાય અને મણસ ૧ દિવસમાં ૨૧૬૦૦ શ્વાસ ઉશ્વાસ લે છે.હવે આ ૨૧૬૦૦ નો દશમો ભાગ દશૌદ કહેવાય.આ દશૌદ દિધા વગર જીવ પાવન ન થાય પરમાત્માને મેળવી ન શકે ૨૧૬૦૦નો દશમો ભાગ ૨૧૬૦ થાય તમારા ગુરૂએ જે મંત્ર આપ્યો હોય એની ૧૦ માળા સવાર અને ૧૦ માળા સાંજે ભગવાનના નામની કરવી જોઇએ.એક માળામાં ૧૦૮ મળકા હોય ૧૦ માળા કરીએ તો ૧૦૮૦ થાય આમાથી ૮૦
નામ તમને માફ કરે અને ૧૦૦૦ નામ જો ગુરૂની છબીને હ્યદયમાં લઇ એને શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી માળાનો મળકો મૂકો તો આધ્યાત્મરૂપે રોજનું જ્ઞાન ગ્રહણ કરી શકાય અને દરરોજનું જ્ઞાન ન કરીએ તો હ્યદય મેલું થાય આપણે આ ભૂમી ઉપર ભારરૂપ બનીએ
Tags:
Entry filed under: imamshah maharaj, pirana, satpanth, SATPANTH DHARM.
3 ટિપ્પણીઓ Add your own
Leave a comment
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1. Anonymous | મે 31, 2010 પર 5:54 એ એમ (am)
this is what i was searching for. thanx a lot to share such a deep gyan!.
2. Bhavan | જૂન 14, 2010 પર 6:59 પી એમ(pm)
thanks for me to knowing what is dasoudh
3. ratilal | એપ્રિલ 28, 2011 પર 12:17 પી એમ(pm)
dasoud is not proper undestand but i know my opinion dasoud is a earn part of 10% pay our lord guru shri imamshah maharaj